ભગવાન દાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
નાનું Robot: Changing શ્રેણી:ભારત રત્ન to શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા |
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:૧૯૫૮માં મૃત્યુ ઉમેરી using HotCat |
||
(૪ સભ્યો વડેની વચ્ચેની ૪ આવૃત્તિઓ દર્શાવેલ નથી) | |||
લીટી ૧: | લીટી ૧: | ||
{{infobox person/Wikidata |
|||
⚫ | |||
| fetchwikidata = ALL |
|||
| onlysourced = no |
|||
⚫ | |||
ભગવાન દાસનો જન્મ [[વારાણસી]]માં થયેલો. સ્નાતક થયા પછી ૧૮૯૪માં [[એની બેસન્ટ]]નાં પ્રવચનોથી પ્રભાવીત થઈ તેઓ થીઓસૉફિકલ સોસાયટીમાં જોડાયા. [[અસહકારની ચળવળ]] દરમિયાન તેઓ [[કોંગ્રેસ]]માં જોડાયા. |
ભગવાન દાસનો જન્મ [[વારાણસી]]માં થયેલો. સ્નાતક થયા પછી ૧૮૯૪માં [[એની બેસન્ટ]]નાં પ્રવચનોથી પ્રભાવીત થઈ તેઓ થીઓસૉફિકલ સોસાયટીમાં જોડાયા. [[અસહકારની ચળવળ]] દરમિયાન તેઓ [[કોંગ્રેસ]]માં જોડાયા. |
||
એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી [[બનારસ હિંદુ યુનિવર્સિટી|બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય]] બન્યું. ભગવાન દાસે તે પછી [[કાશી વિદ્યાપીઠ]]ની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. ભગવાન દાસ [[સંસ્કૃત]]નાં વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને [[હિંદી ભાષા|હિંદી]]માં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.<ref>{{cite web|title=પદ્મ પુરસ્કાર યાદી (૧૯૫૪-૨૦૦૭)|url=http://www.mha.nic.in/pdfs/PadmaAwards1954-2007.pdf|publisher=ગૃહ મંત્રાલય| |
એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી [[બનારસ હિંદુ યુનિવર્સિટી|બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય]] બન્યું. ભગવાન દાસે તે પછી [[કાશી વિદ્યાપીઠ]]ની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. ભગવાન દાસ [[સંસ્કૃત]]નાં વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને [[હિંદી ભાષા|હિંદી]]માં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.<ref>{{cite web|title=પદ્મ પુરસ્કાર યાદી (૧૯૫૪-૨૦૦૭)|url=http://www.mha.nic.in/pdfs/PadmaAwards1954-2007.pdf|publisher=ગૃહ મંત્રાલય|access-date=26 November 2010|format=pdf|archive-date=10 એપ્રિલ 2009|archive-url=https://web.archive.org/web/20090410024701/http://www.mha.nic.in/pdfs/PadmaAwards1954-2007.pdf|url-status=dead}}</ref> |
||
[[નવી દિલ્હી]]માં એક રસ્તાને તેમનું નામ અપાયું છે અને વારાણસીના સિગ્રા વિસ્તારની એક વસાહતને ’ડૉ.ભગવાન દાસ નગર’ નામ અપાયું છે. |
[[નવી દિલ્હી]]માં એક રસ્તાને તેમનું નામ અપાયું છે અને વારાણસીના સિગ્રા વિસ્તારની એક વસાહતને ’ડૉ.ભગવાન દાસ નગર’ નામ અપાયું છે. |
||
લીટી ૧૭: | લીટી ૨૦: | ||
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]] |
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]] |
||
[[શ્રેણી:લેખક]] |
[[શ્રેણી:લેખક]] |
||
[[શ્રેણી:૧૮૬૯માં જન્મ]] |
|||
[[શ્રેણી:૧૯૫૮માં મૃત્યુ]] |
૦૯:૩૩, ૧૬ માર્ચ ૨૦૨૨એ જોઈ શકાતી હાલની આવૃત્તિ
ભગવાન દાસ | |
---|---|
જન્મ | ૧૨ જાન્યુઆરી ૧૮૬૯ |
મૃત્યુ | ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૮ વારાણસી |
અભ્યાસ | doctorate |
વ્યવસાય | રાજકારણી |
ભગવાન દાસ (જાન્યુઆરી ૧૨, ૧૮૬૯ - સપ્ટેમ્બર ૧૮, ૧૯૫૮) ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. થોડો સમય તેઓએ બ્રિટિશ ભારતની ધારાસભામાં પણ સેવા આપી. તેઓ ભારતની સ્વતંત્રતાના પક્ષધર હતા. તેમને ૧૯૫૫માં ભારત રત્નથી સન્માનવામાં આવ્યા.
ભગવાન દાસનો જન્મ વારાણસીમાં થયેલો. સ્નાતક થયા પછી ૧૮૯૪માં એની બેસન્ટનાં પ્રવચનોથી પ્રભાવીત થઈ તેઓ થીઓસૉફિકલ સોસાયટીમાં જોડાયા. અસહકારની ચળવળ દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાયા.
એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બન્યું. ભગવાન દાસે તે પછી કાશી વિદ્યાપીઠની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. ભગવાન દાસ સંસ્કૃતનાં વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને હિંદીમાં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.[૧]
નવી દિલ્હીમાં એક રસ્તાને તેમનું નામ અપાયું છે અને વારાણસીના સિગ્રા વિસ્તારની એક વસાહતને ’ડૉ.ભગવાન દાસ નગર’ નામ અપાયું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "પદ્મ પુરસ્કાર યાદી (૧૯૫૪-૨૦૦૭)" (PDF). ગૃહ મંત્રાલય. મૂળ (pdf) માંથી 10 એપ્રિલ 2009 પર સંગ્રહિત. મેળવેલ 26 November 2010.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |